
WELCOME TO Gyangeeta School
હિન્દુરાષ્ટ્રનાં ધર્મગ્રંથ ‘મહાભારત’ની પ્રશંસા કરતાં કંઇક આમ કહેવાયું છેં કે …..જગતમાં જે કંઇ છેં ,એ બધું મહાભારતમાં છેં અને ….જે મહાભારતમાં નથીં એ જગતમાં ક્યાંય નથીં .એવી જ રીતે… પણ થોડા ફેરફાર સાથે કહીં શકાય કે ચિત્તલ ગામમાં આવેલ શૈક્ષણિક સંસ્થા ‘જ્ઞાનગીતા’માં જે કંઇ છેં એવું આ વિસ્તારની અન્ય શાળામાં નથીં.
આ શાળા એટલે કે’ જ્ઞાન ગીતા’ શાળા સંકુલ અતિ આધુનિક શૈક્ષણિક સાધનોથી સજ્જ ભારતીય શિક્ષણ પધ્ધતિને અનુરુપ છતાં દુનાયાનાં પ્રવાહો સાથે તાલ મિલાવીને કાર્ય કરનાર સંસ્થા……..
…..તો આવો ….આપના બાળકનાં ઉજ્જવળ ભવિષ્યને સુનિચ્ચિત કરનાર અમારીં શાળામાં… કે જ્યાં
રમત-ગમત,રંગીળી સ્પર્ધા,વૈજ્ઞાનિક પ્રયોગો,પ્રવાસ-પર્યટન,સાંસ્કૃતિક કાર્યક્રમો,સામાજીક ઉત્સવો, મેળાવડાઓ, પ્રાચીન અને અર્વાચિન દ્રષ્ટિકોણ સાથે ભારતનાં ભાવિષ્યનું નિર્માણ કરવાં અમારી શાળામા!
WHAT OUR STUDENTS SAY
એક શિક્ષિત અને પ્રતિષ્ઠિત તેમજ માતા-પિતા જેવા સંસ્કાર અને સ્નેહ આપતીં સસ્થા એટલે જ્ઞાનગીતા નામની ચિત્તલ ગામની અમરેલી રોડ પર આવેલ અમારી શાળા કે જ્યાં ગમ્મત સાથે જ્ઞાન પીરસવાં આવે છેં. આવો, તમે પણ…………!
Divyesh
જ્યારે હું જ્ઞાનગીતા સ્કૂલમાં દાખલ થાવ છું ત્યારે મને એમ લાગે છે કે હું મા શારદાનાં મંદીરમાં આવ્યો છું. અહીં માતા-પિતા જેવા શિક્ષકગણ તેમજ અમારા સૌના આદર્શ એવા સંચાલક ની દેખ-રેખમાં જે શિક્ષણકાર્ય થાય છેં એવું કદાચ બીજે ક્યાંય ન થતું હોય એમ હું પૂરી શ્રધ્ધા સાથે કહીં શકું એમ છું કેમ કે અહીંની શિક્ષણ તેમજ ઇતર પ્રવૃતિનો હું રોજે-રોજનો સાક્ષી છું.
Hardik
અમારી શાળા એટલે શિક્ષણનું બીજુ નામ. એમ કહેતા મને જરાય સંકોચ નહી થાય. કેમકે અહીં શિક્ષણની સાથે સાથે ચિત્ર સ્પર્ધા, રંગોળી હરિફાઇ, રમત-ગમત, સાંકૃતિક કાર્યક્રમો વગેરે ખૂબ જ રસ અને ઉત્સાહ પૂર્વક ઉજવવાંમાં આવે છેં.
Dikshit